ભુલથી પણ સ્ત્રીનાં આ અંગને સ્પર્શ કરવો જોઈએ નહીં, નહિતર ભોગવવું પડી શકે છે ખરાબ પરિણામ

Posted by

ભારત એવો દેશ છે જ્યાં મહિલાઓને દેવી સમાન માનવામાં આવે છે. ભારતીય લોકો દેવી-દેવતાઓની પૂજા કર્યા વગર પોતાના અનુષ્ઠાનો અને પૂજા પ્રક્રિયાઓને પુર્ણ નથી કરી શકતા. તે બિલકુલ સત્ય છે કે નારી ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે. નારીને લીધે ઇતિહાસમાં અનેક યુદ્ધો થયા ભલે તે મહાભારત હોય કે રામાયણ, લગભગ દરેક ધાર્મિક ઘટનાઓ મહિલાઓના યોગદાન વગર અપૂર્ણ છે.

જોવામાં આવે છે કે જ્યોતિષ અને ધાર્મિક અનુષ્ઠાનો અનુસાર મહિલાઓ પર અનેક મર્યાદાઓ લગાવવામાં આવી છે. જો ઘરમાં સુખ શાંતિ જોઈએ તો મહિલાઓને અનેક નિયમો સાથે પસાર થવું પડે છે, પરંતુ પુરુષ આ બધા અનુષ્ઠાનો થી દૂર રહે છે. આજે તમને એક એવી ચીજ જણાવી રહ્યા છીએ, જેમાં પુરુષોએ મર્યાદા રાખવી પડશે, મહિલાઓએ નહીં.

આ મર્યાદા એવા સમયે કરવામાં આવે છે, જે સમય પુરુષ સૌથી વધારે ઉત્તેજિત હોય છે. વાસ્તવમાં આ મર્યાદા છે કે કોઈપણ પુરુષ કોઈપણ મહિલાની નાભિને સ્પર્શ કરી શકતો નથી. તેથી મહિલાથી સંબંધ બનાવતા સમયે ક્યારેય પણ મહિલાની નાભિને સ્પર્શ ના કરવો જોઈએ. સ્ત્રીની સાથે ક્યારેય પણ જબરદસ્તી ના કરવી જોઈએ. સ્ત્રી જોડે હંમેશા શાંતિ પૂર્વક જ વર્તન કરવું.

સ્ત્રીની નાભિ માં હોય છે માતા કાળી ની શક્તિ

નાભિને ના અડવા પાછળ પણ એક કારણ છે, આ કારણ ધાર્મિક છે. કહેવામાં આવે છે કે સ્ત્રીની નાભિ પવિત્ર હોય છે. તેથી તેમાં કાલી માતાની શક્તિ હોય છે. જ્યારે પણ કોઇ પુરુષ સ્ત્રીની નાભિને હાથ લગાવે છે તો માતા કાળી નારાજ થઈ જાય છે. આ તો સર્વમાન્ય છે કે મહિલાને દેવી માનવામાં આવે છે તેથી તેની નાભીમાં દેવી શક્તિનો વાસ હોય છે.

જો કોઈપણ સ્ત્રીની નાભિ ને સ્પર્શ કરે છે તો તેનો મતલબ એ છે કે માતા કાલીની શક્તિને પડકાર આપવો. તેનાથી માતા કાળી નારાજ થઈ જાય છે. તેથી સ્ત્રીની નાભિ ને પુરુષ દ્વારા સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે. જે કોઈ પણ પુરુષ સ્ત્રીની નાભિ ને સ્પશ છે તે મહાપાપ ના ભોગી બની જાય છે. જેનું તેણે આગળ જઈને ફળ ભોગવવું પડે છે.

માનવ શરીરમાં નાભીનું મહત્વ

માનવ શરીરમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ નાભિ છે. નાભિ બાદ હૃદય અને ત્યારબાદ મસ્તીશ્ક ની મહત્તા આવે છે. ત્યારબાદ દરેક અંગોનું મહત્વ વધે છે. મસ્તિષ્કમાં જ્ઞાનના ફૂલ ખીલે છે, હૃદયમાં પ્રેમના ફૂલ ખીલે છે, પરંતુ મનુષ્ય ના શરીર અને તેમની જીવન ઉર્જાનાં મુળ નાભીમાં હોય છે. કહેવામાં આવે છે કે પાછલા પાંચ હજાર વર્ષોમાં માનવ જીવનનું જે પતન થયું છે તેનું કારણ એ છે કે આપણે પોતાનું સમગ્ર ધ્યાન મસ્તિષ્ક અથવા હ્રદય પર લગાવ્યું છે. નાભિથી સંબંધિત કામ અને મહત્વને આપણે ક્યારે મહત્વ આપ્યું નથી. તેથી માનવનું પાછળના જમાનમાં પતન થયું છે. આજના સમયમાં પણ લોકો મસ્તિષ્ક અને હૃદય પર ધ્યાન આપી રહ્યા છે.

મહિલાઓ માટે નાભી હોય છે ખૂબ જ જરૂરી

બાળક માના ગર્ભમાં વિકાસ થતો હોય છે અને તે બાળક માતાના માથાના માધ્યમથી કે હૃદયના માધ્યમથી જોડાયેલું હોતું નથી, પરંતુ તે નાભિનાં માધ્યમથી માં સાથે જોડાયેલું હોય છે. જન્મ થયા પછી બાળકની નાભી માતા સાથેથી કાપી નાખવામાં આવે છે. જીવનઊર્જા તેને નાભિ નાં માધ્યમથી ઉપલબ્ધ થાય છે. હૃદય અને મસ્તિષ્ક પાછળથી વિકસિત થાય છે. માં ની જીવન ઊર્જા નાભિથી બાળકને ઉપલબ્ધ થઈ જાય છે. બાળક પોતાની નાભિ ના માધ્યમથી પોતાની માતાનાં શરીર સાથે જોડાયેલું હોય છે.

નાભિની સફાઈનું રાખો વિશેષ ધ્યાન

નાભિ શરીરનો કેન્દ્ર બિંદુ હોય છે. તેની સાફ સફાઈ ખૂબ જરૂરી હોય છે. ઠંડીની સિઝનમાં જો નાભિ માં તેલ નાખવામાં આવે તો શરીરની ત્વચા ક્યારે પણ શુષ્ક નથી થતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *