વ્યક્તિ ભલે લોકડાઉન થી કંટાળી ગયો હોય પરંતુ પ્રકૃતિ હાલના સમયમાં પોતાને સ્વસ્થ કરી રહી છે. સમગ્ર દુનિયામાંથી ઘણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે આ વાતની સાબિતી છે કે લોકડાઉન પ્રકૃતિને નવી જિંદગી આપી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પંજાબના જલંધર થી અમુક તસવીરો સામે આવી હતી.
જેમાં જલંધરથી હિમાલય પર્વતની ધૌલાધાર રેન્જ (હિમાચલ પ્રદેશમાં) ના બર્ફીલા પહાડો નજર આવી રહ્યા હતા. હાલમાં ઋષિકેશ થી કે જ્યાં ગંગા એટલી સાફ થઈ ગઈ છે કે નદીનું તળિયું પણ દેખાઈ રહ્યું છે. યમુના નદીનું પાણી ફરીથી પીવા લાયક થઈ ગયું છે. સાથોસાથ પ્રદુષિત શહેરો ની હવા પણ શ્વાસ લેવા માટે યોગ્ય થઈ રહી છે.
Ganga at Rishikesh, near the Lakshman jhoola on 24.04.2020.🙏
And all along we were searching for heaven…. pic.twitter.com/o6HzpNsFGC— Susanta Nanda IFS (@susantananda3) April 26, 2020
લક્ષ્મણ જુલા પાસેનો નજારો
આ વિડીયો આઈએફએસ સુશાંત નંદાએ શેયર કરેલ છે. તેઓ કેપ્શન માં લખે છે કે “ઋષિકેશમાં લક્ષ્મણજુલા પાસે ગંગા, અને આપણે બધા સ્વર્ગ શોધી રહ્યા હતા.” તેમના જણાવ્યા અનુસાર આ વિડીયો ૨૪ એપ્રિલ, ૨૦૨૦નાં રોજ લેવામાં આવેલ છે, જેને અત્યાર સુધીમાં ૨ લાખ ૭૭ હજાર વ્યું અને ૭ હજાર રી ટ્વીટ મળી ચૂક્યા છે.
આના પર થી સાબિત થાય છે કે આપણે ભારતીયો દુનિયા ના સૌથી ગંદા માં ગંદા લોકો છે જેમને સ્વછતા ના પાઠ પણ ભણાવવા પડે છે. જ્યાં ખાય ત્યાં જ હગ્વુ એવા આપણે ભારતીયો છીયે.અને કશું કઈ કહેશો તો ગાંડ માં મરચાં પણ લાગે છે.દુનિયા સુધરી જાય પણ ભારતીયો નહીં સુધરે.એટ્લે સુધી કે દંડા મારવા પડે છે હવે..અત્યારે આવા રોગચાળા ના દિવસો માં પણ. ફટ છે બધાને