મશહુર કથાવાચક જયા કિશોરીને આજે બધા જ લોકો ઓળખે છે. જયા કિશોરી દેશની સાથો સાથ વિદેશમાં પણ મશહૂર છે. જણાવી દઈએ કે જયા કિશોરી “નાની બાઈ કા માયરા” અને “શ્રીમદ ભાગવત કથા” નું વાંચન કરવાની સાથોસાથ એક મશહુર મોટીવેશનલ સ્પીકર પણ છે, જેના વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. જણાવી દઈએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી અભિનેત્રીઓની જેમ જયા કિશોરીની ફેન ફોલોવિંગ પણ ખૂબ જ મોટી છે.
તે સિવાય તે સુંદરતાની બાબતમાં બોલીવુડની તમામ અભિનેત્રીઓને ટક્કર આપે છે. વળી તેમની સાદગી પર દરેક લોકો ફિદા છે. જણાવી દઈએ કે ફક્ત જયા કિશોરી સુંદર દેખાતી નથી, પરંતુ તેમની નાની બહેન ચેતના શર્મા પણ ખૂબ જ સુંદર છે. તો ચાલો તમે પણ જયા કિશોરીની બહેન ની તસ્વીરો જોઈ લો.
જણાવી દઈએ કે જયા કિશોરીની બહેનનું નામ ચેતના શર્મા છે, જે ઉંમરમાં તેમનાથી નાની છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ચેતના શર્માને સર્ચ કરવામાં આવે છે. જયા કિશોરીની સાથો સાથ હવે જ ચેતના પણ અવારનવાર લાઈન લાઈટમાં રહે છે અને તેના સુંદર ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં જ જ્યારે ચેતના શર્મા અને અમુક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો યુઝર્સ તેની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા હતા.
ઘણા લોકોએ તેમને બોલીવુડ સાથે જોડાયેલી અભિનેત્રીઓ કરતા પણ વધારે સુંદર જણાવેલ, તો ઘણા લોકો ને તેમનો સ્ટાઇલિશ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો. જો કે ચેતના શર્મા ને પોતાની બહેન જયા કિશોરીની જેમ સાદગીમાં રહેવું પસંદ છે. રિપોર્ટનું માનવામાં આવે તો ચેતના શર્મા પણ પહેલા ના સમયમાં પોતાની બહેન જયા કિશોરીની સાથે ભજન ગાતી હતી. એટલું જ નહીં પરંતુ જયા કિશોરીની જેમ તેમનો અવાજ પણ ખૂબ જ મધુર છે. તે ઘણી ચેનલ ઉપર પોતાના ભજન ગાઇ ચુકેલ છે.
તેમણે વર્ષ ૨૦૧૫ સુધી પોતાની બહેન જયા કિશોરીની સાથે કામ કર્યું હતું, પરંતુ વર્ષ ૨૦૧૫માં તેમણે અલગ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. હકીકતમાં આ દરમિયાન તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ રુચિ દર્શાવેલી હતી. જણાવી દઈએ કે જયા કિશોરી અને ચેતના ની વચ્ચે ખૂબ જ સ્પેશ્યલ બોન્ડિંગ છે. બંને બહેનો અવારનવાર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.
વાત કરવામાં આવે જયા કિશોરી વિશે તો તેઓ પોતાની એક કથા માટે ૧૦ લાખથી પણ વધારે રૂપિયા વસૂલ કરે છે. તે સિવાય વિદેશમાં તેમની ફી ૧૦ લાખ કરતા પણ વધારે છે. જણાવી દઈએ કે જયા કિશોરી જ્યારે ૯ વર્ષના હતા, ત્યારથી આધ્યાત્મિકતા તરફ તેમની રુચિ વધી ગઈ હતી. તેવામાં તેઓ ૯ વર્ષની ઉંમરમાં જ શિવ તાંડવ સ્ત્રોત અને લિંગાષ્ટકમ શીખી ચૂકેલા હતા.
જણાવી દઈએ કે જયા કિશોરી ના પિતા નું નામ શિવ શંકર છે અને તેમની માતાનું નામ સોનિયા છે. જયા કિશોરીનો સમગ્ર પરિવાર કોલકત્તામાં રહે છે. વળી તેમનો સમગ્ર પરિવાર મૂળ રૂપથી રાજસ્થાનના રહેવાસી છે.
પાછલા દિવસોમાં જયા કિશોરી પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહેલા હતા. હકીકતમાં એવી ચર્ચા થઈ રહી હતી કે જયા કિશોરી ખૂબ જ જલ્દી મશહૂર કથા વાચક બાઘેશ્વર ધામ નાં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાના છે. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચારો પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા હતા. બાદમાં જ્યારે જયા કિશોરી સાથે આ બાબતમાં વાતચીત કરવામાં આવી તો તેમણે ફક્ત તેને અફવા જણાવેલી હતી. હવે હાલમાં જ જ્યારે જયા કિશોરી ને લગ્ન વિશે પૂછવામાં આવ્યું કે તેમને કયા પ્રકારનો યુવક જોઈએ છીએ?
તો તેમણે જણાવ્યું હતું કે હાલમાં તો અંદાજે ૨ થી ૩ વર્ષ સુધી તેમનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. તેની વચ્ચે જો તેઓ લગ્ન કરે છે તો તેમને જાણ નથી કે તેમને જેવો યુવક જોઈએ છીએ એવો યુવક આ દુનિયામાં છે કે નહીં. જયા કિશોરીએ કહ્યું હતું કે તે પોતાના માતા-પિતાથી અલગ થઈ શકતી નથી. તેમને સંસ્કારી યુવક જોઈએ છે. તે સિવાય તે મારા અને મારા પરિવારને ઈજ્જત કરે અને મને સ્પર્શનલ સ્પેસ પણ આપે.