મરી જવું પણ સવારે ભુલથી પણ રસોડામાં આ ૧ ચીજ જોવી નહીં, આખી જિંદગી ગરીબ રહેવું પડશે

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક સ્થાન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલી છે. રસોડું પણ આપણા ઘરનો એક ખુબ જ મહત્વપુર્ણ હિસ્સો હોય છે. ઘરના આ સ્થાન સાથે સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય જોડાયેલું હોય છે અને સારા સ્વાસ્થ્યથી જ વ્યક્તિ ખુબ જ મોટું ધન કમાઈ શકે છે. રસોડામાં કોઈ પણ પ્રકારનો દોષ ફક્ત ઘરની સ્ત્રીઓ ઉપર નહીં, પરંતુ આખા પરિવાર ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. એટલા માટે આ સ્થાનને લઈને વાસ્તુશાસ્ત્રને નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. અમુક ચીજો એવી હોય છે જેને સવારે ઊઠીને રસોડામાં જોવી શુભ માનવામાં આવતી નથી. માનવામાં આવે છે કે આ ચીજો જોવાથી માં અન્નપુર્ણા નારાજ થઈ શકે છે. જેનાથી તમારા ઘરમાં અન્ન અને ધનની કમી થવા લાગે છે. તો ચાલો જાણીએ કે તે ચીજો કઈ છે.

રસોડામાં ચાકુ અથવા ધારદાર ચીજો જોવી

રસોડામાં પ્રવેશ કરતાની સાથે જ જો ધારદાર ચીજો જેમ કે ચાકુ, કાંટો વગેરે જોવા મળે તો તેને શુભ માનવામાં આવતું નથી. તેનાથી તમારા ઘરમાં કલેશ ની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે રાતના સમયે હંમેશા કામ કર્યા બાદ ચાકુ અને અન્ય ધારદાર ચીજોને તેમના યોગ્ય સ્થાન પર રાખી દેવી જોઈએ, જેથી સવારે તમારી નજર તેની ઉપર ન પડે.

રસોડામાં એઠા વાસણ જોવા

રસોડામાં પ્રવેશ કરતાની સાથે જ જો સવારનાં સમયે તમને એઠા વાસણ જોવા મળે તો તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે રાતના સમયે બધા વાસણ સાફ કરીને સુવું જોઈએ. જે ઘરમાં રાત્રે એઠા વાસણ પડેલા રહે છે તેમના ઘરમાં ક્યારેય પણ માં અન્નપુર્ણા અને માં લક્ષ્મીનો વાસ થતો નથી. આવા લોકોના ઘરમાં અન્ન અને ધનની કમી થતી રહેશે. તેમના ઘરમાં ગરીબીનો વાસ થાય છે.

ગંદો ચુલો અને ગંદુ રસોડું જોવું

રાતનાં સમયે હંમેશા રસોડા અને ચુલા ને સાફ કરો તથા રસોડાને વ્યવસ્થિત કરીને સુવું જોઈએ. જો સવારના સમયે ઊઠીને રસોડામાં તમને ગંદો ચુલો દેખાય છે તો તે ખુબ જ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગંદા રસોડામાં ક્યારેય પણ માં અન્નપુર્ણા નો વાસ થતો નથી.

રસોડું આ દિશામાં હોવું મહત્વપુર્ણ છે

રસોડું તમારા ઘરનો મુખ્ય હિસ્સો માનવામાં આવે છે. તેવામાં જો રસોડામાં કોઈ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તો તેની અસર સમગ્ર પરિવાર ઉપર પડે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર માં રસોડાને સૌથી વધારે મહત્વપુર્ણ માનવામાં આવેલ છે. તમે સવારે ઊઠીને જ્યારે રસોડામાં પ્રવેશ કરો છો. તેવામાં તમારે અમુક ચીજો બિલકુલ પણ જોવી જોઈએ નહીં. તેનાથી તમારો આખો દિવસ બરબાદ થઈ શકે છે.

ઘર બનાવતા સમયે અથવા ખરીદતા સમય ધ્યાન રાખવું કે રસોડું હંમેશા દક્ષિણ-પુર્વ ની વચ્ચે હોવું જોઈએ. તે અગ્નિ કોણ ની દિશા માનવામાં આવેલ છે. માનવામાં આવેલ છે કે આ જગ્યા પર બનાવવામાં આવેલું રસોડું ખુબ જ શુભ માનવામાં આવે છે. રસોડામાં માં અન્નપુર્ણા ની તસ્વીર અવશ્ય હોવી જોઈએ. સ્ત્રીઓએ સ્નાન કરીને માં અન્નપુર્ણા ને નમસ્કાર કરીને જ રસોડામાં કાર્ય શરૂ કરવું જોઈએ. તેનાથી માં અન્નપુર્ણા પ્રસન્ન રહે છે અને તેમની કૃપા હંમેશા જળવાઈ રહે છે. આવું કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ પણ આવે છે.