મીઠાઇ વેંચવાનો સમય આવી ગયો છે, હનુમાનજી આ રાશિવાળા લોકો ઉપર એટલા પૈસા વરસાવશે કે તેઓ મોંઘામાં મોંઘી વસ્તુ પણ એક ઝાટકે ખરીદી લેશે

મેષ રાશિ તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જણાય છે. વ્યાપાર ના સંબંધ માં કરેલ યાત્રા સફળ થશે. જો પહેલા કોઈને પૈસા ઉધાર આપવામાં આવ્યા હોય તો તે પરત મળી જશે. … Read More

જલ્સા પાર્ટીનું આયોજન કરશો, છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા આ રાશિવાળા લોકો પણ હવે સોનાનાં દિવસો શરૂ થશે

મેષ રાશિ તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે હવામાનમાં ફેરફારને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને તમારી પકડમાં લઈ શકે છે. કામમાં પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે. … Read More

પત્ની : એવો કયો નિયમ છે કે દરરોજ ભોજન બનાવીને પતિને જમાડવા જ પડે? પતિએ એવો જવાબ આપ્યો કે તમને હસ-હસીને પેટમાં દુખવા લાગશે

જોક્સ-૧ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કેવા સબંધ કેવા છે ? રાજસ્થાન વાળા દવા લેવા ગુજરાતમાં આવે ને ગુજરાતી દારૂ લેવા રાજસ્થાન જાય. આમ ગુજરાત અને રાજસ્થાન ના સબંધ દવા-દારૂ જેવા … Read More

જો શરીરમાં આવા લક્ષણ દેખાય તો શનિદેવ તમારા પર મહેરબાન છે, તમે વિચારશો એના કરતાં પણ વધારે ધન-સંપતિ મળશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ક્યારે અને કેવી રીતે પ્રસન્ન થાય છે, તેના અનેક કારણ જણાવવામાં આવેલ છે. કુંડળીમાં શનિની સ્થિતિ જણાવે છે કે શનિદેવ તમારી ઉપર પ્રસન્ન છે અને બીજું કે … Read More

ગમે તે થઈ જાય પણ સવારે આ ૩ ચીજો ભુલથી પણ જોવી નહીં, તમારા જીવનની બધી જ પરેશાનીઓનું કારણ આ ૩ ચીજો જ છે

સવારનાં સમયે આપણે દિવસભરના કામની રૂપરેખા બનાવીને ઘરેથી નીકળીએ છીએ, પરંતુ ઘણી વખત આપણી નજર એવી ચીજો ઉપર પડી જાય છે, જેને જોવાથી આપણા બધા જ કાર્ય બગડવા લાગે છે. … Read More

ઘરમાં આ ૬ ચીજો રાખવાથી ચારેય દિશાઓ માંથી પૈસા આવે છે, કુબેર દેવતાનાં ખજાના કરતાં પણ વધારે પૈસા આવે છે

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ફક્ત નિર્માણ કરતાં સમય જ નહીં, પરંતુ અન્ય સામાન રાખતા સમયે પણ જો દિશાઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે … Read More

આ સમયે ઘરમાં સાવરણી થી કચરો સાફ કરવાથી દુર થાય છે ગરીબી, મોટાભાગનાં લોકો જાણતા નથી એટલે લાભ નથી થતો

ઘરમાં સાફ-સફાઈ રાખવી ખુબ જ જરૂરી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાવરણીથી કચરો સાફ કરવાનો પણ એક યોગ્ય સમય હોય છે. વાસ્તુશાસ્ત્રમાં તેનું ખુબ જ મહત્વ જણાવવામાં આવેલ છે. સાવરણીને … Read More

ભુખ્યા મરી જવું પણ મંગળવારે ભુલથી પણ આ ૧ ચીજ ખાવી નહીં, આખો પરિવાર બરબાદ થઈ જાય છે

મંગળવાર નો દિવસ ખુબ જ ખાસ હોય છે. આ દિવસ હનુમાનજીની સાથો સાથ માં પાર્વતી અને ભગવાનનો પણ હોય છે. ઘણા લોકો મંગળવારને માતાજી અથવા તો હનુમાનજીનો વ્રત રાખે છે. … Read More

આજનું રાશિફળ ૨ સપ્ટેમ્બર : આજે આ ૬ રાશિવાળા લોકો ખુશીથી નાચી ઉઠશે, માં લક્ષ્મી બધી જ મનોકામના પુરી કરશે

મેષ રાશિ આજે તમને પોતાનો વ્યવહાર સંતુલિત રાખવાની સલાહ આપવામાં આવે છે. કામકાજનાં દ્રષ્ટિકોણથી આજનો દિવસ ઠીક ઠાક રહેવાની સંભાવના જોવા મળી રહી છે. જો તમે નોકરી કરો છો તો … Read More

જીવનમાં સુનામી આવશે, આ રાશિવાળા લોકો માટે આવતા ૨ મહિના ખતરનાક રહેશે, સાવધાન રહેવું નહિતર કોઈ મોટી પરેશાની ઊભી થશે

મેષ રાશિ સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં તમારા ઈચ્છા પ્રમાણે નફો મેળવવાની તકો મળશે. તમને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. લાંબા સમયથી … Read More