જો ભોજનમાં ભુલથી મીઠું કે મરચું વધારે પડી જાય તો ગભરાવું નહીં કારણ કે આ ૫ ચીજો તેનો સ્વાદ ઓછો કરી આપશે
તીખા ભોજનમાં મસાલાનું પ્રમાણ બરાબર હોવું જરૂરી છે, નહીં તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ શકે છે. મીઠું-મરચુ સ્વાદ અનુસાર જ સારું લાગે છે. વધારે તીખું લાગે તો પણ ખાઈ શકાતું … Read More