રાશિફળ ૨૬ જુલાઇ : આ ૬ રાશિવાળા લોકોને મુશ્કેલ સમય માંથી બહાર કાઢશે સ્વામિનારાયણ ભગવાન, ઘરમાં આવશે સુખ-સમૃધ્ધિ

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો પોતાના કામકાજમાં ખુબજ વ્યસ્ત રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોએ નુકસાન સહન કરવું પડી શકે છે, એટલા માટે તમારે સંભાળીને રહેવું જોઈએ. પરિવારનાં કોઈ સદસ્ય સાથે તકરાર થઈ શકે છે. તમારે પોતાના ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. જીવનસાથી તમારી કોઈ વાતથી નારાજ થઈ શકે છે. તમારે પોતાના જીવનસાથીની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી. બાળકો તમારી આજ્ઞાઓનું પાલન કરશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે. વેપારમાં તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે. કોઈ નવી સંપત્તિ ખરીદવાની યોજના બનાવી શકો છો. ઘર પરિવારનું વાતાવરણ યોગ્ય રહેશે. જરૂરિયાત પાડવા પર પરિવારનાં બધા સદસ્યો તમારો પુરો સપોર્ટ કરશે. આ રાશિના લોકોએ પોતાના કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં, નહીંતર કાર્ય બગડી કરી શકે છે. વાહન ચલાવતા સમયે બેદરકારી રાખવી નહીં. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવાનું રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોનો સમય ખુબ જ મુશ્કેલ નજર આવી રહ્યો છે. આજે તમને કામમાં સફળતા મળી શકશે નહીં. શરીરમાં થાક મહેસુસ થઇ શકે છે. સંતાનનાં વિવાહમાં અડચણ ઊત્પન્ન થવાની સંભાવના રહેલી છે. માતા-પિતાનાં આશીર્વાદ અને સહયોગ મળશે. જીવનસાથી સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. પૈસાની લેવડ-દેવડ કરવી નહીં, નહીંતર નુકસાન થવાની સંભાવના છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોનો સમય સામાન્ય રીતે પસાર થવાનો છે. સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે. ધન સાથે જોડાયેલી બાબતોમાં સમજદારીથી કાર્ય કરવું. તમારે કોઈપણને પૈસા ઉધાર આપવા નહીં, નહીંતર આપેલા પૈસા પરત મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. પ્રેમજીવન સારું રહેશે. તે વ્યક્તિની સાથે સારો સમય પસાર કરી શકશો. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદ ખતમ થઈ શકે છે. નોકરીનાં ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. વેપારમાં ઉતાર-ચડાવની સ્થિતિ જોવા મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોને સમય ઉત્તમ નજીક આવી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ ની કૃપાથી નસીબનો પુરો સાથ મળશે. કોઈ જુના નુકસાનની ભરપાઈ થઈ શકે છે. તમને પોતાની મહેનતથી સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે. કામકાજમાં સતત સફળતા પ્રાપ્ત થશે. તમે પોતાના વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઓફિસમાં લોકો તમારી વાતોથી ખુશ રહેશે. મોટા અધિકારી તમારો સાથ આપશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોનો સમય સારો રહેશે. ધર્મ-કર્મનાં કાર્યમાં તમારી રુચિ વધશે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નોકરીના ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. વેપારમાં સારો નફો મળી શકે છે. કોઈ જુના વાદવિવાદ દુર થશે. તમે પોતાની મધુર વાણીથી લોકોને પ્રભાવિત કરી શકો છો. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળવાના યોગ છે. તમે પોતાની ચતુરાઈથી કામકાજમાં સારી સફળતા પ્રાપ્ત કરશો. ખાસ લોકો સાથે ઓળખ વધી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા લોકોનો સમય શુભ તથા ફળદાયક રહેવાનો છે. ઘરેલું સુખ સાધનોમાં વધારો થશે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તમે વિચારેલા બધા જ કાર્ય પૂર્ણ થઇ શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. જીવનની બધી પરેશાનીઓ દુર થશે. પરિવારજનોની સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. જીવનસાથીનો પુરો સહયોગ મળશે. પ્રેમ જીવનમાં રહેલા લોકોને પોતાના પાર્ટનરની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનો અવસર મળી શકે છે. તેનાથી તમારા સંબંધો મજબુત બનશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોનો સમય મધ્યમ ફળદાયી કહેવાનો છે. જો તમે કોઈ મોટું રોકાણ કરવા માંગો છો, તો અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. તમારા વિચારેલા બધા જ કાર્ય પુરા કરવામાં તમારે વધારે સંઘર્ષ કરવો પડશે, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવો નહીં, નહીંતર નફામાં ઘટાડો આવી શકે છે. ઘરેલું જરૂરિયાતો પાછળ થોડું ધન ખર્ચ થશે. માતા-પિતાનાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળી શકે છે.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોને પોતાના દ્વારા કરવામાં આવેલી મહેનતનું નિશ્ચિત પરિણામ મળશે. મોટી માત્રામાં ધન લાભ મળી શકે છે. ધનનું સંચય કરવામાં તમે સફળ રહેશો. ભગવાન સ્વામિનારાયણ ની કૃપાથી આર્થિક સ્થિતિ મજબુત રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં આવી રહેલી અડચણ માંથી છુટકારો મળશે. તમારું મન અભ્યાસમાં લાગશે. ઘરેલુ જરૂરિયાતોની પુર્તિ થશે વેપારમાં લાભદાયક સોદો પ્રાપ્ત થઇ શકે છે. આવકનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોના જીવનમાં આવેલી પરેશાની સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી દુર થશે. બાળકો તરફથી ચિંતા ઓછી થશે. દુર સંચારનાં માધ્યમથી શુભ સમાચાર મળી શકે છે. વેપાર મોટો ફાયદો મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. મોટા અધિકારીઓની કૃપાદ્રષ્ટિ તમારા પર જળવાઈ રહેશે. કોર્ટની બાબતમાં સફળતા મળવાના યોગ છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોને ભગવાન સ્વામિનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તમે જે કાર્ય કરવા માંગો છો તેમાં તમને સફળતા મળવાના યોગ છે. આર્થિક ક્ષેત્રમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરશો તો તમારી મહેનત રંગ લાવશે. ભવિષ્ય સાથે સંબંધિત અમુક યોજનાઓમાં તમે રોકાણ કરી શકો છો, જેનાથી તમને લાભ જરૂર પ્રાપ્ત થશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. તમે પોતાના વિરોધીઓને પ્રાપ્ત કરી શકશો. નિરાશાજનક પરિસ્થિતિમાંથી છુટકારો મળશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોનો સમય અમુક હદ સુધી સામાન્ય રહેશે. ઘરેલુ વાતાવરણ સકારાત્મક રહેશે. ભાઈ-બહેનોની સાથે ચાલી રહેલા મતભેદ ખતમ થશે. કાર્યસ્થળમાં વધારે મહેનત કરવી પડી શકે છે. અમુક કામમાં સહકાર તમારી મદદ કરશે. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળી શકે છે. તમારે પોતાની આવક અનુસાર ખર્ચ પર કાબુ રાખવો, નહિંતર ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડશે. રોજગારની દિશામાં કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે.