તમારો નખ કાપીને આ જગ્યાએ નાંખી દો, પછી એવો ચમત્કાર થશે કે તમારા ઇશારા ઉપર તમારું જીવન ચાલશે

જીવનમાં ઉતાર અને ચડાવતો હંમેશા ચાલતા રહે છે. પરંતુ ઘણા બધા લોકોને સાથે એવી સમસ્યા રહેતી હોય છે કે તેમના જીવનમાં હંમેશા દુઃખ આવતું હોય છે. એટલે કે હંમેશા તેમને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. આ પ્રયોગ ભગવાન શિવ સાથે જોડાયેલ છે. કારણ કે ભગવાન શિવ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે અને તેઓ ખુબ જ શક્તિશાળી છે. તેમણે પિતૃઓ અને દેવતાઓને બનાવેલ છે, એટલા માટે આ પ્રયોગ ભગવાન શિવ સાથે જોડાયેલ છે. કારણ કે જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય છે તો બધા જ દુઃખ દુર થઈ જાય છે. જો તમને અમારી આ જાણકારી પસંદ આવે તો કોમેન્ટમાં “ૐ નમઃ શિવાય” અથવા “હર હર મહાદેવ” અવશ્ય લખજો.

આજે અમે તમને આ ઉપાયમાં એક મોટો અને ખાસ તાંત્રિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમને તમામ પ્રકારના દુર્ભાગ્યમાંથી છુટકારો મળી શકે છે. પછી ભલે તમારા જીવનમાં ઘણા બધા શત્રુઓ કેમ ન હોય. આ ઉપાયની ખાસ વાત એ છે કે તેમાં તમારે વધારે કંઈ કરવાની જરૂરિયાત નથી પડતી, પરંતુ ફક્ત પોતાના નખના માધ્યમથી જ પોતાની ઉર્જા ને બદલી શકો છો અને પોતાના જીવનમાં રહેલી મુસીબતો અને કષ્ટ માંથી રાહત મેળવી શકો છો.

જો તમારા જીવનમાં કોઈ એવી બીમારી છે જે લાંબા સમયથી ચાલી રહી છે અને બીમારીમાંથી તમને બિલકુલ પણ છુટકારો નથી મળી રહ્યો અથવા કોઈ શત્રુ તમને હંમેશા પરેશાન કરે છે તથા દુર્ભાગ્ય તમારા જીવનમાં એટલું વધી ગયેલ છે કે કોઈપણ કાર્ય થતું નથી તો તમારે સમજી જવું જોઈએ કે નકારાત્મક ઉર્જા એ તમને સંપુર્ણ રીતે જકડી રાખેલ છે. આ બધી નકારાત્મક ઉર્જાથી બીમારીઓ અને શત્રુમાંથી છુટકારો મેળવવા માટે તમારે પોતાના હાથની આંગળીઓમાં રહેલા નખ ને રવિવારના દિવસે કાપવાના છે.

તમારે તે વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે નખ ને ક્યારેય પણ મંગળવાર અથવા શનિવારના દિવસે ભુલથી પણ કાપવા જોઈએ નહીં. તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંગળવાર શનિવાર અને ગુરુવારના દિવસે નખ બિલકુલ કાપવા નહીં. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે રવિવાર અથવા બુધવારના દિવસે પોતાના નખ કાપવા જોઈએ. હવે તમારે એવું કરવાનું છે કે પોતાના બંને હાથની આંગળીઓના નખ કાપી લેવાના છે અને ત્યારબાદ પગના નખ કાપવાના છે. કુલ મળીને ૨૦ આંગળીઓના નખ તમારે કાપવાના છે. એવું નથી કરવાનું કે ફક્ત હાથના નખ કાપી લીધા અને પગના નખ નથી કાપવાના. તમારે બધી આંગળીઓના નખ કાપવાના છે. રવિવાર અથવા બુધવારના દિવસે તમે નખ કાપી શકો છો.

ત્યારબાદ તેને પોતાની ઉપરથી ૪૧ વખત ઉતારી લેવાના છે. આ પ્રયોગ તમારે તે સમયે કરવાનો છે જ્યારે સુર્યાસ્તનો સમય હોય તે સમયે આ પ્રયોગ તમારે કરવાનો છે. પોતાની ઉપરથી ૪૧ વખત નખ ઉતારી લીધા બાદ અગ્નિમાં પોતાના નખ નાખી દેવાના છે અને તેને બિલકુલ પણ ભસ્મ કરી નાખવાના છે. જ્યારે તમારા નખ રાખ બની જાય છે તો તેની સાથે તમારું બધું જ દુર ભાગ્ય અને નકારાત્મક ઉર્જા પણ ભસ્મ થઈ જાય છે.

જો તમારા જીવનમાં ધનની સમસ્યા રહેલી છે તો તમારે આ બીજો ઉપાય કરવાનો છે. જેમ કે તમે બધા જાણો છો કે ઘણા બધા લોકો જાણતા અજાણતામાં ભુલો કરે છે કે પોતાના નખને કચરાપેટી અથવા કોઈ ગંદી જગ્યામાં ફેંકી દેતા હોય છે, તેનાથી તમારું દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે, તો તમારે આવી ભુલ બિલકુલ પણ કરવાની નથી. પોતાના નખ ને બિલકુલ પણ કચરાપેટીમાં અથવા તો આમતેમ કોઈપણ જગ્યાએ ફેંકવાના નથી.

ધન અને વેપાર સાથે જોડાયેલી ચીજોમાં લાભ મેળવવા, સુખ અને સમૃદ્ધિ મેળવવા તમારે પોતાની ૨૦ આંગળીઓના નખ ને કાપીને કોઈપણ છોડના મુળમાં નાખી દેવાના છે. આવું તમે પોતાના ઘરમાં રહેલ કુંડામાં પણ કરી શકો છો. કોઈપણ છોડ હોય તેની માટીમાં પોતાના નખ અને નાખી દેવાના રહેશે. બસ આટલું કાર્ય કરવાથી જ તમને પોતાના જીવનમાં મોટો બદલાવ અને પરિવર્તન મહેસુસ થવા લાગશે.

તમારા જીવનમાં રહેલી બધી જ નકારાત્મક શક્તિ અને જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું જ નાશ પામે છે અને તમે પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો છો તથા તમારી હંમેશા પ્રગતિ થાય છે. અહીંયા અમે તમને જેટલી ચીજો જણાવેલી છે તેની ઉપર અવશ્ય ધ્યાન આપો અને આ ચીજોના ઉપાય ને જરૂરથી કરી જુઓ.